Sunday, August 18, 2019

વૃક્ષારોપણ કાર્યક્રમ


અમારી ધ નેશનલ સ્કૂલ,રાહના વિશાળ કેમ્પસમાં ગયા સપ્તાહમાં વૃક્ષારોપણ કરવામાં આવેલ જેમાં આચાર્ય શ્રી તેમજ તમામ સ્ટાફગણ અને વિધાર્થીઓ સાથે મળીને  કુલ 130 વૃક્ષો વાવવામાં આવેલ અને તેની સાથે વૃક્ષોવિશે બાળકોને મહત્વ સમજાવવામાં આવેલ,

મનુષ્યને જીવવા માટે ખોરાક, પાણી અને હવા ની જરૂર હોય છે. ખોરાક અને શુધ્ધ હવા આ વૃક્ષો વિના શક્ય નથી. ફળફળાદિ , ઔષધી અને છાયડો વૃક્ષો આપે છે. તે વરસાદ લાવવામાં ખુબ જ મદદરૂપ છે. વૃક્ષો વિશે સકરાત્મક અભિગમ કેળવાય અને વૃક્ષોનો મહત્વ સમજાય તે ખુબ જ આવશ્યક છે.  ...

No comments:

Post a Comment